.
સ્વ. રમણભાઈ મહીપતરામ નીલકંઠ ને આપણે સાક્ષર તરીકે જાણીએ.
તેમનાં પુત્રી વિનોદિનીબહેન નીલકંઠ ને આપણે લેખિકા-સમાજસેવિકા તરીકે ઓળખીએ.
એક વિશેષ વાત તમને રોચક લાગશે.
1949નું વર્ષ. અમદાવાદમાં ‘ગુજરાત વિદ્યાસભા’ના શતાબ્દિ મહોત્સવની ઉજવણી.
તે નિમિત્તે રમણભાઈ નીલકંઠનું “રાઈનો પર્વત” નાટક ભજવાયેલું. તેમાં જાલકાના પાત્રમાં વિનોદિનીબહેન હતા. વિનોદિનીબહેનનો સુંદર અભિનય પ્રશંસા પામ્યો હતો.
ગુજરાતના પ્રતિષ્ઠિત સાક્ષર-પરિવાર વિષે જાણો: